Advertisement

Sale!

Boswellia Ayurvedic Supplement બોસવેલીયા

999.00

બોસવેલીયા કેપ્સુલ એક આયુર્વેદિક ઔષધી છે જે ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણોથી ભરપુર છે. તે સાંધાનો દુખાવો, સોજો અને બીજી બીમારીઓના આયુર્વેદિક ઇલાજ તરીકે ઉપયોગી છે.

  • તે બળતરા ઘટાડવા માટે ઉપયોગી છે
  • આ એક અસરકારક દર્દનાશક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે
  • આનો ઉપયોગ લ્યુકેમિયા અને સ્તન કેન્સરના ઈલાજ માટે પણ કરવામાં આવે છે તણાવ માટેના
  • આર્થરાઇટિસ, સંધિવા, આંતરડાના રોગમાં પણ ઉપયોગી છે
  • સ્નાયુઓ અને સાંધાને મજબુત બનાવે છે
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ટીમેક્સ બોસવેલીયા કેપ્સુલ એક આયુર્વેદિક ઔષધી છે જે ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણોથી ભરપુર છે. તે સાંધાનો દુખાવો, સોજો અને બીજી બીમારીઓના આયુર્વેદિક ઇલાજ તરીકે ઉપયોગી છે. બોસવેલીયા તેના ઔષધીય અને સોજો દુર કરવાના ગુણોને કારણે તે સાંધાના હલન ચલનને પીડામુક્ત બનાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

બોસવેલીયા સેરાટા ભારતીય લોબાનનો અર્કગામરળ),૩-એસીટાઈલ-એએ-કીટો-બીટા- બોસ્વેલીક એસીડ (AKBA)

Advertisement

ઉપયોગ કરવાની રીત

ભોજન પહેલા અથવા કોઈ ડોકટરના નિર્દેશ પ્રમાણે દરરોજ એક ટેબ્લેટ લો.

મુખ્ય ફાયદા

  • તે બળતરા ઘટાડવા માટે ઉપયોગી છે
  • આ એક અસરકારક દર્દનાશક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે
  • આનો ઉપયોગ લ્યુકેમિયા અને સ્તન કેન્સરના ઈલાજ માટે પણ કરવામાં આવે છે તણાવ માટેના
  • આર્થરાઇટિસ, સંધિવા, આંતરડાના રોગમાં પણ ઉપયોગી છે
  • સ્નાયુઓ અને સાંધાને મજબુત બનાવે છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Boswellia Ayurvedic Supplement બોસવેલીયા”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!